વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી,સી, વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે. આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખૂબ જ લાભકારક છે.
નારિયેળ તેમજ તેનું પાણી બંને ખૂબ જ ગુણકારી છે. તેમજ ઔષધિના રૂપે પણ તેને ઘરેલુ ઊપયોગમાં લઇ શકાય છે.
નારિયેળનું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી,સી, વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે.
આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખૂબ જ લાભકારક છે. જો નારિયેળનો અને તેના પાણીનો યોગ્ય સમયે ઊપયોગ કરવામાં આવે તો ઘણા પ્રકારની નાની નાની તકલીફો પર કાબુ મેળવી શકાય છે.
એટકીઃ કાચા નારિયેળનું પાણી પીવાથી એટકી આવતી બંધ થઇ જાશે, સાથ સાથે ઉલટી અને પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઇ જશે.
દમઃ નારિયેળની ચોટીને સળગાવીને અને તેની રાખને ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો
થાય છે.
યાદશકિતઃ નારીયેળના મિશ્રણમાં બ્ દામ ,અખરોટ તેમજ સાકરને મિકસ કરસને સેવન કરવાથી યાદ શકિતમા વધારો થાય છે.
નસકોરી : જેને નસકોરી ફૂટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઇએ સાથે સાથે ખાલી પેટે
નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઇ જશે.
ખીલઃ નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે લગાવવાથી ચહેરા પરના
ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેમજ ચહેરો સુંદર અને ચમકદાર થાય છે.
નારિયેળના તેલમાં લબુનો રસ અથવા ગ્લિસરીન ભેળવીને ચહેરા પર લગાવવાથી ખીલ મટી જશે.
અનદ્રાઃ રાતનું ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.માથાનો દુઃખાવો.
નારિયેળના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુઃખાવોમાં રાહત થાય છે.
ખોડોઃ નારિયેળના તેલમાં લબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.
ગર્ભાવસ્થાઃ સવારે રોજ નિયમીત રૂપે પ૦ ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક હુષ્ટ પુષ્ટ તેમજ ઊજળા વર્ણનું થાય છે.
પેટના કામી : પેટમાં કામિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી
પેટના કામિ તુરંત જ માત્યુ પામે છે.
નારિયેળ તેમજ તેનું પાણી બંને ખૂબ જ ગુણકારી છે. તેમજ ઔષધિના રૂપે પણ તેને ઘરેલુ ઊપયોગમાં લઇ શકાય છે.
નારિયેળનું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી,સી, વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે.
આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખૂબ જ લાભકારક છે. જો નારિયેળનો અને તેના પાણીનો યોગ્ય સમયે ઊપયોગ કરવામાં આવે તો ઘણા પ્રકારની નાની નાની તકલીફો પર કાબુ મેળવી શકાય છે.
એટકીઃ કાચા નારિયેળનું પાણી પીવાથી એટકી આવતી બંધ થઇ જાશે, સાથ સાથે ઉલટી અને પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઇ જશે.
દમઃ નારિયેળની ચોટીને સળગાવીને અને તેની રાખને ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો
થાય છે.
યાદશકિતઃ નારીયેળના મિશ્રણમાં બ્ દામ ,અખરોટ તેમજ સાકરને મિકસ કરસને સેવન કરવાથી યાદ શકિતમા વધારો થાય છે.
નસકોરી : જેને નસકોરી ફૂટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઇએ સાથે સાથે ખાલી પેટે
નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઇ જશે.
ખીલઃ નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે લગાવવાથી ચહેરા પરના
ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેમજ ચહેરો સુંદર અને ચમકદાર થાય છે.
નારિયેળના તેલમાં લબુનો રસ અથવા ગ્લિસરીન ભેળવીને ચહેરા પર લગાવવાથી ખીલ મટી જશે.
અનદ્રાઃ રાતનું ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.માથાનો દુઃખાવો.
નારિયેળના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુઃખાવોમાં રાહત થાય છે.
ખોડોઃ નારિયેળના તેલમાં લબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.
ગર્ભાવસ્થાઃ સવારે રોજ નિયમીત રૂપે પ૦ ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક હુષ્ટ પુષ્ટ તેમજ ઊજળા વર્ણનું થાય છે.
પેટના કામી : પેટમાં કામિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી
પેટના કામિ તુરંત જ માત્યુ પામે છે.
No comments:
Post a Comment